આજના તાજા સમાચાર

06-04-2021 બ્રેકિંગ ન્યૂઝ

આજના તાજા સમાચાર

20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા 30 એપ્રિલ સુધી કર્ફ્યૂ રહેશે : CM

ક્યાં ક્યાં 20 શહેરોમાં લાગ્યો રાત્રિ કર્ફ્યુ ?


અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ,
નડિયાદ, મહેસાણા, �મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ,
સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ

– 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં દરેક શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી
– લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે, તમામ મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ

સાંજે કોર કમિટીની બેઠક બાદ લોકડાઉન �અંગે નિર્ણય લેવાશે:CM

રાજ્ય સરકારને 3-4 લોકડાઉન કરવા હાઈકોર્ટનો નિર્દેશ

– હાઈકોર્ટે ગુજરાતમાં 3-4 દિવસ કર્ફ્યુ લગાવવાના રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો
– ગુજરાતમાં હાલ વધી રહેલા કોરોનના કેસ ના કારણે  ગુજરાત હાઈકોર્ટે લોકડાઉનના સંકેત આપતો નિર્દેશ કર્યો છે.
– રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે.
– 3થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા હાઈકોર્ટનો નિર્દેશ

સુરતમાં કોરોનાના જાણ થયા ના 5 કલાકમાં જ 13 વર્ષના બાળકનું મૃત્યુ

– 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી બાળકનું મૃત્યુ
– મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું
– કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં.
– બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં
🙏 શેરી માં રમતા અટકાવો / માસ્ક ફરિજયાત પેહરાવો
🙏
😷 જો બીજી વાર રમતા જોવા હોઈ તો 🏃‍♂️🏃 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *